Tree Plantation at CCDC, Saurashtra University in memory of writer Nagindas Sanghavi

આજરોજ સૌરાષ્ટ્ર યુનીવર્સિટી કેમ્પસમાં સી.સી.ડી.સી. પરીસરમાં પ્રખ્યાત લેખકશ્રી નગીનદાસ સંઘવીનાં સતાયુ વર્ષ નિમિતે કુલપતીશ્રી ડો. નીતિનભાઇ પેથાણી, ઉપકુલપતીશ્રી ડો. વિજયભાઇ દેશાણી તથા સિન્ડીકેટ સભ્યોનાં વરદહસ્તે વૃક્ષા રોપણ કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે ફુલછાબનાં તંત્રીશ્રી કૌશિકભાઇ મહેતા, સિન્ડીકેટ સભ્યશ્રીઓ ડો. ભાવીનભાઇ કોઠારી, ડો. જી.સી. ભીમાણી, ડો. પ્રફુલ્લાબેન રાવલ, ડો. હરદેવસિંહ જાડેજા, ડીનશ્રી ડો. નીદતભાઇ બારોટ તથા સી.સી.ડી.સી. નાં કો-ઓર્ડીનેટરશ્રી ડો. નીકેશભાઇ શાહ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતાં.


Published by: Career Counselling & Development Centre (CCDC)

05-07-2019